શુ તમે માનો છો કે તમારી પાસે એવો વિચાર છે જે ભવિષ્યમાં સમાજ માં ખુબ મોટી
અસર ઊભી કરી શકે છો ? તો તમે જરૂરથી આમાં ઉમેદવારી નોંધાવી શકો છો.
-
આ પ્રતિયોગિતા સમગ્ર ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ માટે ખુલ્લી રહશે.
- એક ટુકડીમાં મહત્તમ ચાર સભ્યો રહી શકશે .
- શ્રેષ્ઠ 10 ટુકડીઓનું સન્માન કરવામાં આવશે .
ધ્યાનમાં લેવાની તારીખ :
- તા : 25/03/2023ને બપોરે 12:00 કલાક સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે .